એક જાતિમાં નવજાતનું વજન $2$ થી $5\, kg$ વચ્ચેનું હોય છે.$97\%$ નવજાત પૈકીનાં સરેરાશ $3$ થી $3.3\, kg$ વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે $99\%$ નવજાત $2$ થી $2.5\, kg$ કે $4.5$ થી $5\, kg$ વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?

  • [NEET 2019]
  • A

    ડાઈરેકશનલ સિલેક્શન 

  • B

    સ્ટેબિલાઇઝીંગ સિલેક્શન 

  • C

    ડીસરપ્તિવ સિલેક્શન 

  • D

    સાઇક્લીક સિલેક્શન 

Similar Questions

સ્થળાંતરણ દ્વારા પસંદગીની તકો વધે છે અથવા ધૂંધળી થાય છે. સમજાવો. 

ડિસ્ટ્રિબ્યુશન કર્વના બંને છેડે નૈસર્ગિક પસંદગીમાં વધારે વ્યક્તિગત પરીધય લક્ષણોના મૂલ્ય પ્રાપ્ત કરે છે.

નીચે પૈકી કયા ઘટક/ઘટકો હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસર કરે છે?

હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?

  • [NEET 2016]

વસ્તીમાં જે હાર્ડિ વિનબર્ગ સમતુલામાં છે, કેટલાક આનુવંશિક લક્ષણો માટે પ્રચ્છન્ન કારકની આવૃતિ $0.20$ છે. પછીની પેઢીમાં વ્યક્તિની કેટલી ટકાવારી પ્રભાવી લક્ષણો દર્શાવવા માટે નો અંદાજ કરી શકાય?